Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વોર્ડનં. ૩ની આંગણવાડીમાં બાળકીને દત્તક લેતા કારીયા દંપતિ

રાજકોટ : રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કુપોષીત બાળકો સુપોષિત બનેએ યોજના અંતર્ગત વોર્ડનં. ૩ ની લાખાબાપા ની વાડી ની આંગણવાડીમાં એક પાલક પિતાની જવાબદારીના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્ય અન્ન આયોગના સભા અને વોર્ડનં.૩ના પ્રભારી દિનેશભાઇ કારીયા અને ધર્મપત્ની વૈશાલી કારીયા એ મુલાકાત લઇ અને ચૌહાણ આરોહી વિક્રમભાઇ નામની બાળકીને દત્તક લીધી હતી.

(3:49 pm IST)