Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વેરા શાખા દ્વારા ૮૧ મિલ્કતોને જપ્તીની નોટીસઃ મિલ્કત હરરાજીમાં કોઇએ રસ ન દાખવ્યો

રાજકોટઃ મ્યુનીસીપલ કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા સુભાષનગર, પોપટપરા, પંચનાથ મંદિર વિસ્તાર, કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ સહીતના વિસ્તારોમાં કાર્યવાહી કરતા ૮૧ મિલ્કતોને જપ્તીની નોટીસઃ સેન્ટ્રલ-વેસ્ટ તથા ઇસ્ટ ઝોનમાં ૬૦ લાખની આવકઃ વોર્ડ નં. ૭ માં ૪/૩ કડીયા નવલાઇનમાં આવેલા યોગી સ્મૃતિ કોમ્પલેક્ષની ૩ મિલ્કતોનો બાકી વેરો વસુલવા હરરાજીની કાર્યવાહી કરતા કોઇએ ભાગ લીધો ન હતો.

(3:47 pm IST)