Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટનાં મલ્હાર લોકમેળામાંથી અધધ ૧૦ર ટન કચરો ઉપડયો

રાજકોટઃ જન્માષ્ટમી પર્વમાં અહીંનાં પ્રસિધ્ધ ''મલ્હાર લોકમેળા''ના તા. રર થી ર૭ ઓગષ્ટ સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન કુલ ૧૦ર ટન કચરાનો નિકાલ મ્યુ. કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ વિભાગે કર્યો હતો. જેમાં તા. રપમીએ ૧પ ટન, તા. ર૬મીએ ૧૪ ટન, તા. ર૭મીએ ર૮ ટન કચરાનો નિકાલ કરાયેલ. તસ્વીરમાં ગઇકાલે છેલ્લા દિવસે મેળાનાં મેદાનમાં ત્થા રેસકોર્ષ રીંગ રોડ ઉપર ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ હાથ ધરાયેલ તે દર્શાય છે.

(4:24 pm IST)