Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજકોટમાં કોરોના મહામારી કાબુમાં લેવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુ.કમીશ્નરને આવેદન

રાજકોટમાં કોરોના દર્દીઓના નામ-સરનામા જાહેર નહિ કરવા બાબતે તેમજ બેકાબુ બનેલ કોરોનાના અટકાયતી પગલા લેવા સંદર્ભે વિપક્ષ કોંગ્રેસના  નેતા તથા કોર્પોરેટરોએ આજે ૧૧ વાગે મ્યુ. કમીશ્નર ઉદ્દીત અગ્રવાલને આવેદન પત્ર પાઠવી અને યોગ્ય પગલા નહિ લેવાય તો ધરણા સહિતના આંદોલનની ચીમકી ઉચ્ચારી હતીઃ આ આવેદન પત્ર વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાનીમાં યોજાયો હતો.

 

(11:33 am IST)