Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બીપીએલ-અંત્યોદય રેશનકાર્ડ હોલ્ડરોને ઘઉં-ચોખા સહિતની વસ્તુની વિતરણનો આજે છેલ્લો દિવસ ગઇકાલ સુધીમાં ર લાખ ૩૩ હજારે પુરવઠો મેળવ્યો

રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પુજા બાવડાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે હાલ સતત ૧૦ દિવસથી બીપીએલ-અંત્યોદય -નોન એનએફએસએ કાર્ડ હોલ્ડરોને વિનામુલ્યે ઘઉં-ચોખા-સહિતની ચીજ વસ્તુનો પુરવઠો રાજકોટ શહેર-જીલ્લાની દુકાનો ઉપરથી અપાય છેઃ વિતરણનો આજે છેલ્લો દિવસઃ ગઇકાલ સુધીમાં કુલ ર લાખ ૮૯ હજારમાંથી ર લાખ ૩૩ હજારથી વધુ કાર્ડ હોલ્ડરોએ લાભ લીધોઃ ૮૧ ટકા વિતરણ થયું: હવે રહી ગયેલાને ર દિ' લાભ મળશે.

(3:43 pm IST)