Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દિલ્હીની જનઆક્રોસ રેલી માટે રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો-આગેવાનો રવાના

શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂની આગેવાનીમાં પ૯ થી વધુ લોકો જોડાયા

રાજકોટ તા. ર૭ : શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરૂના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાંથી પ૪ કાર્યકરો તેમજ આગેવાનો રાજકોટથી દિલ્હી જવા રવાના સવારે ૭ કલાકે થયા હતા આ કાર્યક્રમમાં વશરામભાઇ સાગઠીયા દ્વારા વિદાય અપાવી હતી.

આ રેલી માટે વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા રહીમભાઇ સોરા તુષારભાઇ નંદાણી જયાબેન ટાંક ગાયત્રીબેન ભટ્ટ, દિલીપભાઇ આસવાણી, હારૂનભાઇ ડાકોરા, સુરેશભાઇ ગરૈયા, ભાવેશભાઇ બોરીચા, જયાબેન ટાંક, રસીકભાઇ ભટ્ટ, ગાયત્રીબેન ભટ્ટ, કિશોરસિંહ જાડેજા, રહીમભાઇ સોરા, ઇબ્રાહીમભાઇ જુણેજા, સલીમભાઇ કારીયાણી, હારૂનભાઇ ડાકોરા, સુરેશભાઇ ગેરૈયા, મેપાભઇ કણસાગરા, ભીખાભાઇ ચાવડા, આમદભાઇ ચાવડા, દિનેશભાઇ ચાવડા, હેમંતભાઇ વીરડા, સંજયભાઇ વડેચા, રીટાબેન વડેચા, રણછોડભાઇ સાકરિયા, હાસમભાઇ બુકેરા, દેવેન્દ્રભાઇ સાકરિયા, મગનભાઇ વાઘેલા, મુકેશભાઇ વાઘેલા, પ્રકાશગીરી ગોસ્વામી, રોજર્સન ડેવિડ સોલંકી, શૈલેષભાઇ રૂપાપરા, પ્રહલાદસિંહ ઝાલા, ગજુભા ગોહિલ, વિમલભાઇ મુંગરા, દિપ્તિબેન સોલંક,ી ગીતાબેન પરમાર, ભાવેશભાઇ પટેલ, રાજુભાઇ સાગઠીયા, હાર્દિક બગડા, મનીષભાઇ ચુડાસમા, પોલાભાઇ રાઠોડ, ધરમશીભાઇ પરમાર, ખીમદાસ મકવાણા, દક્ષાબેન મકવાણા, કલ્લુબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, જયાબેન ચૌહાણ, યુનુશભાઇ મામટી, રફીક વારેયા, દિનેશભાઇ ગોગરા, કંચનબેન વાળા, મનુભાઇ સોનારા, વિભાભાઇ આહીર, પ્રવીણભાઇ કાકડીયા, છગનભાઇ ચાવડા, હર્ષિતભાઇ જાની, હંસાબા સી.જેઠવા, અનીતાબેન એમ.સોની વગેરે દિલ્હી જવા રવાના થયેલા હતા તેમ વિપક્ષી નેતાની યાદીમાં જણાવાયું છ.ે(૬.૧૮)

(4:39 pm IST)