Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

રાજકોટ શહેર-જીલ્લામાં રાત્રી કફર્યુ લગાવો

રાજકોટઃ શહેરમાં અને જીલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખુબ ગંભીર છે ત્યારે આ સંક્રમણ રોકવા રાજકોટ શહેર જીલ્લામાં રાત્રે ૯ થી સવારે ૫ સુધી સ્વૈચ્છિક કફર્યું લાદવા અને સંક્રમણ ફેલાતો રોકવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ચેરમેન શ્રી રમેશભાઇ વી. ટીલાળા અને પ્રમુખ શ્રી કિશોરભાઇ કે. પટેલ માગણી કરી છે.

(2:53 pm IST)