Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજકોટનું જળસંકટ દૂર કરવા ૧લી સપ્ટેમ્બરથી ‘સૌની યોજના’નું પાણી આજીમાં ઠાલવવાનું શરૂ થશે

રાજકોટ : વરસાદ ખેîચાતા રાજકોટના મેયર પ્રદિપ ડવે કરેલી માંગણી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઍ આજી ૧ ડેમને વધુ ઍક વખત નર્મદા નીરથી ભરી દેવા આપી મંજૂરી : ૧લી સપ્ટેમ્બરે સૌની યોજનાની લીન્ક ૩ મારફત આજી ૧માં નર્મદાનીર ઠાલવવાનું શરૂ થશે : ત્રીજી સપ્ટેમ્બરે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં આજી ૧માં પાણી પહોચી જશે, ત્યારબાદ જરૂર મુજબ નર્મદાનીર ઠલવાતા રહેશે

(6:20 pm IST)