Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

રાજકોટ મનપાના ૧૭ વોર્ડ ઓફિસરોની લાંબાસમય બાદ અરસ-પરસ બદલીનો ઘાણવો કાઢતા ઉદિત અગ્રવાલ

રાજકોટઃ  મનપાના ૧૭ વોર્ડ ઓફિસરોની ઘણા વર્ષો પછી સામુહિક ધોરણે અરસ- પરસ બદલી કરતો હુકમ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે કર્યો છે. જેની વિગત આ મુજબ છે.

(6:19 pm IST)