Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પવંદના-સમુહગાન

રાજકોટઃ હાટકેશજન દ્વારા આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાની ૬૧૩ મી જન્મ જ્યંતી એ ૨૦૦૮ થી આરંભાયેલ  પરંપરા અનુસાર રામકૃષ્ણ નગર સ્થિત રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત ગાર્ડન ખાતે શ્રી નરસિંહ મહેતાની કાંસ્ય પ્રતિમાને પુષ્પ વંદના અને વિશ્વ વિખ્યાત વૈષ્ણવ જન ના સમૂહગાનમાં સર્વશ્રી.......દેવર્ષ ત્રિવેદી, તુલન વૈષ્ણવ,  જપન માંકડ, વિપુલભાઈ પોટા,  દેવાંગભાઈ માંકડ, રાજીવ વચ્છરાજાની, મુકેશભાઈ માંકડ,  અતુલભાઈ વૈષ્ણવ, સમીરભાઈ વસાવડા,  કેયુરભાઈ પોટા, કેયુરભાઈ અંજારીયા, તોરલબેન રીંડાણી, રત્નાબેન રીંડાણી, રક્ષાબેન પોટા, નિધિબેન ધોળકિયા, શૈલેષભાઇ વસાવડા, ઉપેન્દ્રભાઈ માંકડ, અશોકભાઈ માંકડ,  દેવ્યાનીબેન માંકડ,  ખ્વાહીશ ધોળકિયા જોડાયેલ. તેમ યાદીના જણાવાયું છે.

(4:03 pm IST)