Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

દુકાનો કયાં સુધી ખુલ્લી રાખી શકાશે : જીવન -જરૂરી ચીજો માટે સમય નક્કી થયો

દૂધ -છાસ કેન્દ્રો -

સવારે ૬-૩૦ થી ૯-૩૦

અને સાંજે ૭ થી ૯

અનાજ - કરિયાણા

સવારે ૯ થી ૧૨

અનાજ દળવાની ચક્કીઓ

સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪થી  ૬

શાકભાજી-પાથરણા-ફળોવાળાં

સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૬

જથ્થાબંધ શાકભાજી

સવારે ૬ થી ૮

(3:52 pm IST)