Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ગરૂકુળમાં શ્રીહરિકૃષ્ણ જન્મોત્સવ

 રામનવમીના દિવસે શ્રી સ્વામીનાાયણ ગુરૂકુળ ઢેબરરોડ ખાતે રામજન્મની સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજના જન્મદિનની પણ ભાવભેર ઉજવણી કરાઇ હતી. સંતોના વેદોકત ઉચ્ચારણો સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજનો દુધ અભિષેક કરી પૂજન કરાયુ હતુ. વહેલી સવારેના આ કાર્યક્રમમાં ૮ હજારથી વધુ મહિલા અને પુરૂષોએ ભાગ લીધો હતો. ભગવાની સ્વામિનારાયણની પરવાણી સ્વરૂપ ગુરૂગ્રંથ શ્રી વચનામૃતને  ૨૦૧૯ માં ૨૦૦ વર્ષ પૂર્ણ થયા તેના ઉપક્રમે સવારે સમુહમાં ગ્રંથરાજ શ્રી વચનામૃત પાઠ કરાયેલ તેમજ લોગોનું અનાવરણ કરાયુ હતુ. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.

(4:20 pm IST)