Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

લક્ષ્મીનગર નાલા માટે ઝુંપડપટ્ટીવાળી જમીન ખાલી કરાવાશે

રાજકોટઃ નોંધનિય છે કે, લક્ષ્મીનગર નાલાનાં સ્થળે મોટો અંડરબ્રીજ બનાવવા માટે રેલ્વે સહમત થયું છે. અને આ માટે ડીપોઝીટનાં પૈસા પણ ભરી દેવા મ્યુ. કોર્પોરેશને જણાવાયું છે ત્યારે રેલ્વે જયારે અંડરબ્રીજ બનાવાશે ત્યારે રેલ્વેની જમીનમાં રહેલી ઝુંપડપટ્ટી ખાલી કરાવી તે સ્થળે અંડરબ્રીજ માટે જમીન સંપાદીત કરવામાં આવશે તેવું પ્રાથમીક તબકકે જાહેર થયું છે.

(3:07 pm IST)