Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

રાજકોટમાં નાગરિકતા સંશોધન એકટના સમર્થનમાં ભાજપનું બૌઘીક સંમેલન યોજાયું

સીએમના પત્ની અંજલીબેન રૂપાણી ,પ્રવક્તા ભરત પંડ્યા, જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ,મેયર બીનાબેન આચાર્ય,સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના ઉપસ્થિત

રાજકોટ : રાજકોટમાં નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં ભાજપનું બૌદ્ધિક સંમેલન યોજાયું હતું શહેરની આત્મીય કોલેજ ખાતે હોલમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 આ બૌદ્ધિક સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના પત્નિ અંજલીબેન  રૂપાણી, પ્રવક્તા ભરત પંડ્યા, રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભયભાઈ  ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહન કુંડારીયા સહિતના નેતાઓ ઉપસ્થિત, હતા

નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરવા લોકો સુધી સંદેશો પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી

 

(10:32 pm IST)