Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાજકોટની ભાગોળે રાવકી માખાવડ, તરવડા તથા ખાંભા પંથકમાં સતત બે કલાકથી મેઘરાજા મહેરબાન

આજે રવિવારના કારણે લોકો ઘરમાં હોવાથી કર્ફયુ જેવો માહોલ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટરાજકોટની ભાગોળે રાવકી માખાવડ, તરવડા તથા ખાંભા પંથકમાં સતત બે કલાકથી મેઘરાજા હેત વર્ષાવી રહ્યા છે

તમામ ગામો પાણી -પાણી રવિવારેના કારણે લોકો ઘરમાં હોવાથી કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારા અને ગરમીમાં ઠંડકનો અનુભવી કરી રહ્યા છે

(3:10 pm IST)