Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કાલે તમામ વોર્ડના શકિત કેન્દ્રો પર નરેન્દ્રભાઇનો સિધો સંવાદ : મન કી બાત

દર માસના અંતિમ રવિવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ થકી વિચારો શેર થાય છે : તે અંતર્ગત કાલે તા. ૨૬ ના રવિવારે સવારે ૧૧ વાગ્યે આકાશવાણી, દુરદર્શન સહીતના તમામ નેટવર્ક પર કાર્યક્રમ પ્રસારીત થશે : શહેરના તમામ શકિત કેન્દ્ર પર પણ વ્યવસ્થા : શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રીઓ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડનો અનુરોધ

(4:04 pm IST)