Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બાલાજી મંદિર પરિસરમાં લીમડાનું વૃક્ષ જમીનદોસ્ત

રાજકોટનું સુપ્રસિદ્ધ બાલાજી મંદિર પરિસરમાં આવેલ વર્ષો જૂનું ઘટાટોપ લીમડાનું વૃક્ષ ગઈકાલે બપોરે અચાનક જમીનદોસ્ત થયુ છે. સદ્દનસીબે કોઈ જાનહાની કે નુકશાની થઈ નથી. પ્રસ્તુત તસ્વીરમાં જમીનદોસ્ત થયેલ વૃક્ષ નજરે પડે છે.

(4:18 pm IST)