Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આજથી જામનગર-તિરૂનલવેલી સ્પેશ્યલ ટ્રેન ભુસ્ખલનને લીધે રદ્દ

રાજકોટ તા.ર૪ : આજે રાત્રે ૯-ર૦ વાગ્યે જામનગરથી ઉપડી રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર ૧૦-પ૦ વાગ્યે પહોંચી રાત્રીનાજ ૧૦-પપ વાગ્યે ઉપડતી જામનગર-તિરૂનલવેલી ટ્રેન મહારાષ્ટ્રના રોહા-રત્નાગીરી સેકશનમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે રદ કરી દેવાઇ છે.(૬.૨૩)

(2:53 pm IST)