Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજકોટના 4 , ધોરાજી, જેતપુર અમરેલી, અને કણકોટ એક એક- કેસ પોઝીટીવ : વધુ સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : સુરેન્દ્રનગરની કોરોનગ્રસ્ત મહિલા રાજકોટ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ : રાજકોટ લેબમાં કોરોનાના શંકાસ્પદ કેસના કરાયેલ પરીક્ષણમાં છેલ્લા 24 કલાકમાં કુલ આઠ કેસ પોઝિટિવ આવેલ છે જેમાં રાજકોટના 4, ધોરાજી,જેતપુર,અમરેલી અને કણકોટના એક એક કેસ નોંધાયા છે જયારે સુરેન્દ્રનગરની મહિલા ગાંધી હોસ્પિટલમાંથી રાજકોટમાં સારવાર માટે દાખલ કરાયા છે છેલ્લા 24 કલાકમાં સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

 

(8:24 pm IST)