Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓના રેપીડ ટેસ્ટ થશે : ૭ દિવસથી વધુ સમય કોરોનાના ચિન્હો રહ્યા હોય તેવા સ્થાનિકોનો ટેસ્ટ પણ થશે

રાજકોટ : કોરોના હોટસ્પોટ જંગલેશ્વરમાં હવે કોરોનાના કેસ શોધવા આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે સર્વે કરે છે ત્યારે આવા આરોગ્ય કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ આજે સાંજે થશે : આજ વિસ્તારના એવા રહેવાસીઓ કે જેને છેલ્લા અઠવાડીયાથી કોરોનાના ચિન્હો હોય તેવા રહેવાસીઓનો પણ સ્પીડ ટેસ્ટ થશે : ૧૦૦ જેટલા રેપીડ ટેસ્ટ થનાર હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું

(4:04 pm IST)