Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વાવડીમાં આશાપુરા ગ્રુપ દ્વારા ભોજન સેવા

વાવડી ઔદ્યોગિક, પુનિતનગર ટાંકા બાજુના વિસ્તારમાં અનેક મજુરો કોઇ મદદ ન મળતા સાયલા ભાયાત કાનપુર કુંવર અજયરાજસિંહ ઝાલાએ તુરંત ભોજન વ્યવસ્થા કરાવી હતી. આશાપુરા ગ્રુપ તથા વાવડી ગામના રાજગોપાલસિંહ જાડેજા, કિરણસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, લકીરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, પાર્થરાજસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, વાવડી ગામનાઓએ જહેમત ઉઠાવી ૬૦૦ મજુરો માટે જમવાનું તૈયાર કરાવી તેમને પહોંચતું કર્યું હતું. સતત ર૩ દિવસથી જમવાનું પુરૃં પાડી રહ્યાં છે.

(3:56 pm IST)