Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

છાપરા ગ્રામજનો દ્વારા રાહતફંડમાં અનુદાન

રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના છાપરા ગામના સરપંચશ્રી આગેવાનો તથા તલાટીશ્રીના પ્રયત્નરૂપે ગામ લોકોમાં જાગૃતતા ફેલાવી કોવિડ-૧૯ની સામેની લડતમાં ગ્રામજનોએ સ્વૈચ્છાએ લોકફાળામાં સ્વરૂપે મુખ્યમંત્રીશ્રી રીલીફ ફંડમાં કલેકટરશ્રી રામ્યા મોહનજીને રૂ.૧,૦૧,૧૧૧ અનુદાન આપેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(11:25 am IST)