Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વાલ્મિકી સમાજના રૂખી રામદાસ સંપ્રદાયના મહંતશ્રી રામચરણ પામ્યા

શુક્રવારે પરસાણાનગરમાં સાંજે ૪ થી ૬ બેસણું

રાજકોટઃ વાલ્મિકી સમાજના રૂખી રામદાસ સંપ્રદાયના મહંતશ્રી શામજીભાઇ મસુભાઇ પરમાર તે સવિતાબેન પરમારના પતિ, અરૂણભાઇ પરમાર (સબ ઓડિટર રા.મ્યુ. કોર્પો.), મુકેશભાઇ પરમાર (વાલ્મિકી સમાજ અગ્રણી), ચેતનભાઇ પરમાર તથા જ્યોતિબેન વાડોદરાના પિતાશ્રી તેમજ જયશ્રીબેન પરમાર (પૂર્વ કોર્પોરેટર), તથા મનિષાબેન મનિષભાઇ તથા ગોૈરીબેન ચેતનભાઇ અને વિનોદભાઇ વાડોદરાના સસરા તથા રાહુલ અને કેવલના દાદા તા. ૨૩/૨ના શ્રી રામચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું ૨૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬, સંત નિરંકારી ભવન સામેના મેદાનમાં પરસાણાનગર-૮ જામનગર રોડ ખાતે રાખેલ છે.

(3:50 pm IST)