Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

સાયકલોફોનમાં વ્હોરા સમાજ

 રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવન માદાઈ ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મા જન્મજયંતિ તથા ત્રેપનમા દાઈ ડો.સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ૭૬માં જન્મદિવસ નિમિતે રાજકોટ દાઉદી સમાજ દ્વારા ૧૦ કિ.મી. અને ૨૧ કિ.મી.ની સાયકલોફોનનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં ૧૩૦ સાયકલીસ્ટો જોડાયેલ હતા. જેમાં ૧૧ વિજેતાઓને જનાબ આમીલ સાહેબ મુસતફાભાઈ સાહેબ હસ્તે અપાયા હતા. ફીટનેસ માટે સાયકલોફોન માટે ઉમર સેહતના મેમ્બરો જહેમત ઉઠાવેલ હતી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાડ્ર્સવાળાએ જણાવ્યુ હતું.

(3:50 pm IST)