Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ચંદ્રશેખર આઝાદ જન્મતિથિ નિમિતે પુષ્પાંજલી

રાજકોટઃ મહાન ક્રાંતિકારી શ્રી ચંદ્રશેખર આઝાદની ૧૧૨મી જન્મતિથિ નિમીતે ચંદ્રેશેખર આઝાદ ઉદ્યાન (કાલાવડ રોડ, પ્રેમ મંદિર સામે) મુકામે આ ગાર્ડનના મોર્નિંગ વોકર્સ ફેમિલી, પુરૂષ તથા મહિલા પાંખ દ્વારા આ મહાન ક્રાંતિકારી વ્    યકિતની રાષ્ટ્રભાવના બિરદાવી તેમને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે હરશંભુગીરી ગૌસ્વામી, રમેશભાઈ કનેરીયા, બુધ્ધવાનીભાઈ, નવિનભાઈ કાલરીયા, વિજય જાની તથા બહેનોમાં રીટાબેન, બીનાબેન ભટ્ટ તથા અન્ય ઉપસ્થિત રહેલ.(૩૦.૯)

(3:57 pm IST)