Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મહેસુલ વિભાગના ૨૬ કલાર્કને નાયબ મામલતદાર બનાવાયા

રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢમાં નવી નિમણૂકો

રાજકોટ, તા. ૨૨ :. સરકારે મહેસુલ વિભાગ હેઠળની કચેરીઓમાં કલાર્ક કક્ષાએ ફરજ બજાવતા ૨૬ કર્મચારીઓને નાયબ મામલતદાર (વર્ગ-૩) તરીકે બઢતી સાથે નવી જગ્યાએ નિમણૂક આપી છે. સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

કર્મચારીનું નામ

જિલ્લો

બઢતીથી નિમણૂકનો જિલ્લો

આર.બી. પરમાર

ભાવનગર

અમરેલી

આર.એ. ચોચા

જૂનાગઢ

પોરબંદર

એમ.બી. સિસોદીયા

જૂનાગઢ

બોટાદ

એસ.જી. ઠક્કર

કચ્છ

પાટણ

જે.ટી. ભાલેરાવ

ભાવનગર

જૂનાગઢ

એમ.આઈ. પટેલ

સુરેન્દ્રનગર

રાજકોટ

એસ.પી. ખસીયા

ભાવનગર

જૂનાગઢ

પી.એન. પંડયા

જૂનાગઢ

ગીર સોમનાથ

(11:51 am IST)