Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ખંભોળીયા પરિવારમાં કાલે યજ્ઞોપવિત સંસ્‍કાર વિધીઃ ચિ. શ્‍લોક

રાજકોટ : અ.સૌ. સ્‍વાતીબેન અને હરિહરભાઇ નીતિનભાઇ ખંભોળીયાનાં સુપુત્ર ચિ. શ્‍લોકની નૂતન યજ્ઞોપવિત સંસ્‍કારવિધી કાલે યોજાનાર છે.

ભોજન સમારંભ કાલે તા. રર ને બુધવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રી બાજ નારણજી ભવન હરીકિર્તી હોલ રૂડા નં. ૩ ની પાસે ઇસ્‍કોન મંદિરની આગળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

આમંત્રિતોને ઉપસ્‍થિત રહેવા  દિવ્‍યાબેન નીતિનભાઇ ખંભોળીયા, હરિહરભાઇ નિતીનભાઇ ખંભોળીયા, સ્‍વાતીબેન હરિહરભાઇ ખંભોળીયા, ઉપમુન્‍યુભાઇ  નિતીનભાઇ ખંભોળીયા, કૃપાલીબેન ઉપમન્‍યુભાઇ ખંભોળીયા, વૈષ્‍ણવીબેન હરિહરભાઇ ખંભોળીયા સહિત પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

(12:22 pm IST)