Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પૂ. ગુરૂદેવની તબિયત સારી : તબીબોએ ઓપરેશનના ટાંકા તોડ્યા

રાજકોટ : પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર કરાયેલ થાપાના ઓપરેશન બાદ તેઓને ગોંડલ લઈ જવામાં આવ્યા હતા : પૂ.ગુરૂદેવ પરના થયેલ ઓપરેશનના ટાંકા આજરોજ તોડવામાં આવેલ. આ તકે જાણીતા તબીબો ડો.ચિરાગ માત્રાવડીયા, ડો.અવિનાશ મારૂ, ડો.શ્યામ ગોહેલ, ડો.ધર્મેશ ચાંદ્રાણી, ડો.વિદ્યુત ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

(1:01 pm IST)