Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

પૂ. મુનિરાજશ્રી શાસનવલ્લભ વિજયજી મ.સા. જવાહરનગરમાં કાળધર્મ પામ્‍યા

રાજકોટઃ પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી મુકિતવલ્લભસૂરી મ.સા.ના શિષ્‍યરત્‍ન પૂ. મુનિરાજશ્રી શાસનવલ્લભ વિજયજી મ.સા. આજે શનિવારે જવાહરનગર ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્‍યા છે.
તેઓશ્રીની પાલખીયાત્રાનો ચઢાવો બપોરે બોલવામાં આવ્‍યો હતો ત્‍યાર બાદ બપોરે ૩ વાગ્‍યે તેમની પાલખીયાત્રા નીકળી હતી.

 

(5:06 pm IST)