-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 22nd January 2022
પૂ. મુનિરાજશ્રી શાસનવલ્લભ વિજયજી મ.સા. જવાહરનગરમાં કાળધર્મ પામ્યા
રાજકોટઃ પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી મુકિતવલ્લભસૂરી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી શાસનવલ્લભ વિજયજી મ.સા. આજે શનિવારે જવાહરનગર ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
તેઓશ્રીની પાલખીયાત્રાનો ચઢાવો બપોરે બોલવામાં આવ્યો હતો ત્યાર બાદ બપોરે ૩ વાગ્યે તેમની પાલખીયાત્રા નીકળી હતી.
(5:06 pm IST)