Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે મીયાવાંકી પ્લાનટેશન પદ્ધતિથી ૧૬૦૦ વૃક્ષોનું વાવેતર

ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ-૧૩ (રાજકોટ) કેમ્પ ખાતે ઈન્ચાર્જ સેનાપતિ બલરામ મીણા (પોલીસ અધિક્ષક-રાજકોટ ગ્રામ્ય)ના માર્ગદર્શન હેઠળ એસઆરપી ગ્રુપના અધિકારીઓ તથા જવાનોના હાથે કેમ્પ વિસ્તારમાં મીયાવાંકી પ્લાનટેશન પદ્ધતિથી વિવિધ પ્રકારના ૧૬૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. તસ્વીરમાં એસઆરપી ગ્રુપના અધિકારીઓ અને જવાનો વૃક્ષારોપણ કરતા નજરે પડે છે.

(3:31 pm IST)