Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

૩૦મી રાજકોટ આવતા નરેન્‍દ્રભાઇ મોદી

ગાંધીનગર : આગામી ૩૦મી સપ્‍ટેમ્‍બરે  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટ આવી રહયાનું જાણવા મળે છે.રાજકોટ ખાતે ગાંધી મ્‍યુઝીયમનું ઉદઘાટન કરવા તેવો આવી રહયાનું  ટોચના વર્તુળોએ જણાવ્‍યું છે. સંભવત નરેન્‍દ્રભાઇ રાજકોટ માટે એઇમ્‍સ હોસ્‍પીટલની જાહેરાત કરે તેવી સંભાવના છે.

(4:19 pm IST)