-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 21st August 2021
અછતમાં પશુઓ માટે ઘાસના વિકલ્પે 'પરાળી' : દૂધમાં ભેળસેળ અક્ષમ્ય
પીવાનું પાણી અનામત રાખી બાકીનું સિંચાઇ માટે આપવું જોઇએ
રાજકોટ : કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ સરધારમાં પત્રકાર પરિષદમાં વરસાદ ખેંચાવાની સ્થિતિ અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે, દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખેતરોમાં ઉગતી પરાળી ત્યાં બિનઉપયોગી હોવાથી બાળી નાખવામાં આવે છે. તેનો ગુજરાતમાં ઘાસચારા તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે. આ કામગીરીના અમલ માટે સરકારે સમિતિ બનાવી છે. જરૂર પડે તો ગુજરાતમાં પશુઓને પરાળી પૂરી પાડવામાં આવશે. પીવાનું પાણી અનામત રાખી બાકીનું પાણી સિંચાઇ માટે રાજ્ય સરકાર આપશે.
શ્રી રૂપાલાએ દૂધની ભેળસેળને અક્ષમ્ય ગણાવી તેની સામે આકરા પગલાનો નિર્દેષ કર્યો હતો.
(11:54 am IST)