Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સગીરાનું અપહરણ કરનાર પાર્થ ખાચરને તાકીદે પકડવા રજુઆત

રાજકોટઃ સામાકાંઠા વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે પરાસર પાર્ક સ્વામીનારાયણ મંદીર પાછળ રહેતો પાર્થ કનુભાઇ ખાચરનામનો શખ્સ અપહરણ કરી જતા આ અંગે થોરાળો પોલીસ મથકમાં ગત તા.૨૪,૬ના રોજ ફરિયાદ થઇ હતી. આ મામલે હજુ સુધી કોઇ કાર્યવાહી નથતા સગીરાના માતાપિતા સહિતના લોકોએ પોલીસ કમીશનરને આ શખ્સને તાકીદે પકડી કડક કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરી  હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)