Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોર્પોરેશનની આવાસ યોજનાના ફલેટોમાં ગેરકાયદે રહેતા લોકોને હાંકી કાઢવા ચેકીંગઃ ઇજનેરોની પ ટુકડીઓ મેદાનમાં

રાજકોટ, તા.,ર૧ઙ્ગઃ મ.ન.પા.ની પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાનાં હજારો ફલેટોમાં ભાડેથી અથવા માલીકી હક્ક વગર રહેનારા લોકોને શોધવા ઇજનેરોની પાંચ ટુકડીઓને તપાસ માટે દોડાવતા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ.

૧૩ જેટલા ડે. ઇજનેરોને એક-એક હજાર ફલેટોમાં તપાસ કરવા ટાર્ગેટ અપાયો.

તપાસ દરમિયાન અનેક સ્થળેથી ભાડુઆતો અને દસ્તાવેજ વગર રહેનારા લોકો મળી આવવાની મોટી શકયતા.

જબરી ધમાલ મોટા કારસ્તાનો બહાર આવશે.

(4:39 pm IST)