Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

એન્ટી ટેરરીઝમ-ડે અંગે કલેકટર દ્વારા શપથ

રાજકોટ :.. કેન્દ્ર - રાજયના ગૃહખાતા દ્વારા પરિપત્ર-સુચના બાદ આજે કલેકટર કચેરી સહિત રાજકોટની તમામ સરકારી કચેરી ખાતે એન્ટી ટેરરીઝમ-ડે અંગે અધિકારીઓ-કર્મચારીઓએ સોશ્યલ - ડીસ્ટન્સ-માસ્ક સાથે શપથ લીધા હતાં. તસ્વીરમાં કલેકટર કચેરીના પ્રથમ માળની લોબી ખાતે કલેકટર શ્રી રેમ્યા મોહન, એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા અન્ય અધિકારીઓ - કર્મચારીઓ શપથ લેતા નજરે પડે છે.

(3:44 pm IST)