Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

સ્નેહલકુમાર મહેતાને રજા અપાઈ : શહેરમાં કુલ 76 કેસમાંથી 62 વ્યક્તિઓ સાજા થયા : 13 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

રાજકોટ : રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે આજે

સ્નેહલકુમાર અરવિંદ ભાઈ મહેતા (૩૮/પુરૂષ) ( રહે,  રાજ ફાર્મ, મહિકા પાસે, રાજકોટ: ને ડિસ્ચાર્જ કરાયા છે

આજ ની સ્થિતિએ રાજકોટ શહેરમાં કુલ ૭૬ કેસ નોંધાયેલ છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓ સાજા થયેલ છે તેમજ ૧૩ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે

(9:09 pm IST)