Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

તુલસી બંગલોઝની પાણી સમસ્યા ન ઉકેલાય તો વાલ્વમેનને બંધક બનાવાશે

રૈયા રોડ પર છેલ્લા એક માસથી પાણી ખુબ ઓછા દબાણે મળી રહ્યાની ફરીયાદો ઉઠી છે : લતાવાસીઓ દ્વારા મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને રજુઆતો કરાઇ હોવા છતા કોઇ ઉકેલ લવાયો નથી : બે દિવસમાં પાણી પ્રશ્ન હલ ન થાય તો વાલ્વમેનને બંધક બનાવવા આ વિસ્તારના લોકોએ ચીમકી ઉચ્ચારી છે : તુલસી બંગલોઝના રાજુભાઇ જુંજા, મંગેશભાઇ દેસાઇ, નવીનભાઇ ગોરડીયા, માવજીભાઇ મારૂ સહીત ૨૦ થી વધુ રહીસોની સહીઓ સાથેનો પત્ર વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરને પાઠવાયો છે.

(4:00 pm IST)