Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

૨૩મીથી મુખ્યમંત્રીના રાજકોટ શહેર - જીલ્લામાં અનેક કાર્યક્રમો

આગામી ૨૩મીએ ગોંડલ આવતા મુખ્યમંત્રી : રામજી મંદિર જશેઃ ૨૫મીએ પણ જેતપુરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને મંત્રી સ્વ. સવજીભાઈ કોરાટના સ્ટેચ્યુનું અનાવરણ તથા જૂની સાંકળી શેરીમાં સ્વામીનારાયણ મંદિરની શાળાનું ઉદ્દઘાટન : ૨૮મીએ વિજય રાજકોટમાં : ૨૯મીએ મહાવીર જયંતિએ મહાવીર ભગવાનની શોભાયાત્રામાં ખાસ હાજરી આપશે

(4:16 pm IST)