Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિરમાં થોડીવારમાં મતદાન કરવા આવશે : જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓનું મતદાન મથકનું ચેકીંગ કરાયુ

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિરમાં થોડીવારમાં મતદાન કરવા આવી રહ્યા છે. જોઈન્ટ  પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓનું મતદાન મથકનું ચેકીંગ કરાયુ. હતું

(5:06 pm IST)