Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકારણ બદલાતું રહે છે: કાં સુધારો થાય કાં સ્થિતિ બગડે : વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યા બાદ તેઓના આગવા અંદાજમાં આપી પ્રતિક્રિયા

રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ અને  રાજકોટના વતની શ્રી વજુભાઇ વાળા આજે રાજકોટ મ.ન.પાની ચૂંટણીમાં ખાસ મતદાન માટે પહોંચ્યા: બપોરે બે વાગ્યે હરિહર  સોસાયટીના હરિહર હોલ ખાતે મતદાન કર્યું હતું.(તસ્વીર:અશોક બગથરીયા)

(2:38 pm IST)