Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

હરગૌરીબેન રામજીભાઇ નાગ્રેચાનુ દુઃખદ અવસાનઃ ગુરૂવાર સાંજે રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થના સભા

રાજકોટઃ સ્વ.માતૃશ્રી હરગૌરીબેન રામજીભાઇ નાગ્રેચા (ઉ.વર્ષ.૯૨) તે સ્વ.રામજીભાઇ ડાયાલાલ નાગ્રેચાના ધર્મપત્ની, મહેશભાઇ, કિરીટભાઇ, વિજયભાઇ, શિરીષભાઇ તથા ભાવનાબેનના માતૃશ્રી તથા ધીરજબેન, ઇન્દીરાબેન, પ્રિતીબેન તથા મીનાબેનના સાસુ, તેમજ ભૌમિક, દર્પણ, મિહીર, કુનાલ, પાર્થ, તેમજ પરિતા, રીંકલ, બિનીશાના દાદીમા તથા મુકેશભાઇ, પ્રદીપભાઇ, અમીતભાઇ, વિશ્વાસભાઇના દાદીજી  તેમજ કરાંચીવાળા શેઠશ્રી મણીલાલ શામજી નંદાણીના દિકરી, તેમજ ઋષભ, પ્રાચી,દેવ,હર્ષિલ, હેત્વી, હર્ષવી, તેમજ રૂચીતના દાદી તેમજ કુશાંકી, ભ્રીગેનના નાનીમાંનુ તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતીમયાત્રા તા.૨૧ના મંગળવારના સવારે ૮:૩૦ કલાકે તેમના નીવાસ સ્થાન એટલાન્ટીસ બી.૪૦૩ બીગબજાર સામે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતેથી મોટા મવા સ્મશાન યાત્રા રાખેલ છે. સદ્ગતની  ''પ્રાર્થના સભા'' ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાષ્ટ્રીયશાળા, ડો.યાજ્ઞીક રોડ  રાજકોટ ખાતે રાખેલ છે  (પિયર પક્ષની સાદડી રાખેલ છે )

(11:29 am IST)