Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કેન્સર જાગૃતિ સેમિનાર

રાજકોટ : લિયો કલબ રાજકોટ સિલ્વર દ્વારા આનંદમયી કન્યા વિદ્યાલયમાં કેન્સર જાગૃતિને લગતા સેમિનારનું આયોજન કરાયું હતું. ડો. પૂજા પટેલ દ્વારા બાળાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લિયો કલબમાંથી લિયો પ્રેક્ષાબેન ગણાત્રા અને લિયો વિવેક તન્ના હાજર રહ્યા હતાં.

(3:41 pm IST)