Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કલેકટરતંત્ર-ડીઝાસ્ટર દ્વારા અનાથ બાળકો-બહેનોને તાલીમ

રાજકોટઃ રાજકોટ કલેકટર તંત્ર અને જિલ્લા ડીઝાસ્ટર દ્વારા ગઇકાલે જામનગર રોડ પરના અનાથ બાળકોના આશ્રમ તથા અન્ય એક મહિલા આશ્રમ સહિત કુલ ૪ થી પ આવી સંસ્થાના ૨૫૦થી વધુ બાળકો અને મહિલાઓને કોઇપણ ડીઝાસ્ટર સમયે અને આપતિજનક ઘટના બને ત્યારે શું કરવું તેની ખાસ તાલીમ અપાઇ હતી, એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયા -ડીઝાસ્ટરના શ્રી પ્રિયકાંતસિંઘ તથા સ્ટાફ અને જવાનો દ્વારા તમામ બાબત-સાધનો અંગે માર્ગદર્શન અપાયું તે નજરે પડે છે.(૧.૨૩)

(3:26 pm IST)