Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રેવન્યુ ક્ષેત્રના એડવોકેટ જે. એમ. કુવાડીયાની નોટરી તરીકે નિમણુંક

રાજકોટ તા. ૧૩ : રેવન્યુ ક્ષેત્રે સારી પ્રેકટીશ ધરાવતા મુળ જંગવડના અને હાલ રાજકોટ એડવોકેટ જે. એમ. કુવાડીયાની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી મેજીસ્ટ્રેટ તરીકે નિમણું કરવામાં આવતા તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. જગુભાઇના હુલામણાનામથી ઓળખાતા એડવોકેટ શ્રી જે. એમ. કુવાડીયા  (મો.૯૬૨૪૫ ૫૫૫૫૭) રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેન્ક, રાજકોટ નાગરીક સહકારી બેન્ક, આધાર હાઉસીંગ ફાઇનાન્સમાં પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમજ અક્ષરનીધી શરાફી મંડળીમાં ડીરેકટર પણ છે.

(3:42 pm IST)