Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રૈયાધાર પી.પી.પી. આવાસ યોજનામાં નબળી કામગીરીઃ ફરિયાદીને ધાક ધમકીઃ કમિશનરને કોંગ્રેસની રજૂઆત

 રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા રૈયાધારામાં નિર્માણ થઇ રહેલી પી.પી.પી. આવાસ યોજનાની નબળી કામગીરી કરવા અંગેફરીયાદ કરનાર લાભાર્થીઓને ભાજપના રાષ્ટ્રીય નેતાનાં નામે ધમકી અપાયાની રજૂઆત વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ મ્યુ. કમિશનરને આવેદન પત્ર પાઠવીને  કરી હતી. તે વખતની તસ્વીર. (પ-ર૭)

(4:07 pm IST)