Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વિમલનાથ સ્વામી જિનાલયનું સંઘ જમણ યોજાયું

અંજલીબેન રૂપાણીએ પરમાત્માને થાળ ચડાવેલ

રાજકોટ,તા.૨૦: શ્રી વિમલ નાથ જિનાલય નું સ્વામી વાત્સલ્યના રવિવારે યોજેલ હતું.સર્વ પ્રથમ ૧૧/૪૫ મિનિટે શ્રી વિમલનાથ જીનાલયે ૧૮ પુણ્યવાન પરિવારો અને અંજલિબેન વિજયભાઈ રૂપાણીએ પરમાત્મા ને થાળ ચડાવી સર્વે ભાવિકો કેસરિયા વાડી પધાર્યા ત્યાં  અંજલિબેન રૂપાણી વિમલનાથ જિનાલય ના પદાધિકારી  વિપુલભાઈ દોશી, હિતેનભાઈ મહેતા,  કપિલભાઈ જસાણી, અનીલભાઈ જસાણી, જીતેન્દ્રભાઈ દોશી, દર્શિત મેહતા,  અશ્વિનભાઈ શાહ અને ભુપેન્દ્રભાઈ દોશી ઓને શુભેચ્છા આપેલ ત્યાર બાદ  નિતેશભાઈ શાહ સર્વે ને આવકાર્યા અને મુખ્ય સંઘપતી જયોતિબેન સુરેશભાઈ દોશી, વિમળાબેન દિલીપભાઈ મહેતા, મોહનલાલ કલ્યાણજી દોશી, પ્રભાબેન નવીનભાઈ શાહ, આશાબેન અશ્વિનભાઈ જસાણી સહયોગી સંઘપતી ચીમનલાલ કેવલચંદ દોશી, ભુપેન્દ્રભાઈ દોશી, લલીતાબેન મનુભાઈ જસાણી, બિપીનચંદ્ર શાંતિલાલ કોઠારી, મધુબેન જીતેન્દ્રભાઈ દોશી, સુરેશભાઈ રતિલાલ શાહ, જયશ્રીબેન કિશોરભાઈ કામદાર, પ્રદીપભાઈ નૌતમલાલ દોશી, દિવ્યાબેન પ્રફુલભાઈ વાધર, કાંતિલાલ પીતાંબરદાસ શાહ નિંગાલાવાલા, બિપીનભાઈ હિંમતલાલ મહેતા મોરબી વાળા રમેશચંદ્ર હરજીવનદાસ વોરા, મીતાબેન દિનેશભાઈ સંઘવી (કિશોરભાઈ) સહિતના સંઘપતીઓનું બહુમાન કરવા માં આવ્યું.

શ્રી કાલાવાડ રોડ શ્વે. મુ. જૈન સંઘના  મહેશભાઈ મણીઆર તથા બધા કમિટી મેમ્બસ, શ્રી શાસ્ત્રીનગર જિનાલયના સુનિલભાઈ મહેતા તથા બધા કમિટી મેમ્બસ, શ્રી કૃષ્ણનગર જિનાલયના નીતેશભાઇ શાહ તથા બધા કમિટી મેમ્બર્સ, શ્રી વાસપૂજયસ્વામી જિનાલયના જયોતીનભાઈ મહેતા તથા બધા કમિટી મેમ્બર્સ, અંજલીબેન વિજયભાઈ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી, સાંજ સમાચારના   પ્રદીપભાઈ અને પૂર્વીબેન, માંડવી ચોક જિનાલયના  પંકજભાઈ કોઠારી મણિયાર જિનાલય ના જીતુભાઈ વસા, અશ્વિનભાઈ મીઠાની પંચવટી સંઘ ના પ્રફુલભાઈ ધામી, શ્રી સુંમતિનાથ જિનાલયના  અમિષભાઈ વાધર, વિમલભાઈ ધામી, આનંદનગર સંઘ.ના દિપકભાઈ મહેતા ,  રણછોડનગર સંઘ, જૈનમ ના જીતુ કોઠારી, અને સુજીત ઉદાણી જૈન વિઝન ધીરેનભાઈ ભરવાડા આશિર્વચન આપેલ દરેક સંઘોના જુદા જુદા પદાધિકારીઓ હાજર રહેલ હતા.

ત્યાર બાદ ઇન્દિરાબેન અનંતભાઈ કામદાર પરિવારે અને પ્રફુલભાઈ શેઠ પરિવાર દ્વારા સમગ્ર રાજકોટ માં પરમાત્મા ની સેવા આપતા દરેક પૂજરીઓનું કાલાવાડ રોડ શ્વે. મુ. જૈન સંદ્ય ના સ્ટાફનુ, શ્રી શાસ્ત્રીનગર જિનાલય ના સ્ટાફનુ, શ્રી કૃષ્ણનગર જિનાલય ના સ્ટાફનું, શ્રી વિમલ નાથ જિનાલય ના સ્ટાફનું શ્રી વાસપૂજયસ્વામી જિનાલય ના સ્ટાફનું અને વિહાર માં સેવા આપતા ભૂપેન શ્રીમાંકર, રાજુભાઈ ટોળીયા, કૌશિક લાઠીયા, કેતન દોશી, મુકેશ મીઠાની, મુકેશ મહેતા, સચિન શેઠ, હર્ષ ભાયાણી, કેવિન મહેતા, મનીષ વસા, કલ્પક ગોસલિયા, સહિત ના  મહાનુંભાવોનુ બહુમાન કરવામાં આવ્યું.

સમગ્ર વર્ષ દરમિયાન જિનાલય. માં સેવા આપતા પક્ષાલ મંડળ ના કોકિલાબેન શાહ, બિપીનભાઈ શાહ, આશાબેન જસાણી, જયોતિબેન દોશી, રશ્મિબેન જસાણી, અને દીનાબેન મહેતા, પૂજા મંડળ ના કલ્પનાબેન શાહ, ઉષાબેન બાખડા, ભારતીબેન શાહ, નયનાબેન, ગ્રીષ્માંબેન, ઝખનાબેન, આશાબેન કાયમી આંગી મંડળ. ના સાધનાબેન દોશી, નેહલબેન જસાણી, પ્રીતિબેન દોશી, અર્ચિતાબેન મીઠાની,  રૂપલબેન શાહ, ધારાબેન મહેતા, હેતલબેન મહેતા,  અમીબેન કોઠારી, નયનાબેન મહેતા, આશાબેન દોશી, નીતાબેન, રંગોળી મંડળના પારૂલબેન લાઠીયા કિંજલબેન દોશી, પૂજાબેન દોશી, પ્રતિક્રમણ મંડળ ના રાજશ્રી બેન ગોસલિયા, શ્વેતાબેન પાટડિયા વિમલનાથ ના જાપ કરાવનાર અલ્પાબેન દોશી, લીનાબેન કોઠારી, વિમલનાથ જિનાલય. માં દેવી-દેવતા ઓને સાફસૂફ કરી માતાજી ને ચુંદડી પહેરાવનાર મેઘલબેન દેસાઈ વિમલનાથ જિનાલય માં વર્ષ દરમિયાન સેવા આપતા કાર્યકરો  આશિષ એ દોશી, રસિકભાઈ રૂપડા, પ્રફુલભાઈ મહેતા, અભયભાઈ મહેતા, મધુકરભાઈ શાહ, ભૂપેન શ્રીમાંકર, પારસ લાખાણી ઓનું બહુમાન કરેલ.

વિમલનાથ જિનાલય માં નિયમિત ફૂલો પોચડનાર હર્ષદભાઈ દોશી સંઘ દ્વારા બહુમાન કરવા માં આવ્યું હતુ. દશાબ્દી વર્ષ નિમિત્તે વિમલનાથ જિનાલય માં નોધાયેલા પરિવારોને આકર્ષક ગિફ્ટ કોકિલાબેન બકુલભાઈ દોશી તરફથી પરિવાર દીઠ એક આપવા માં આવેલ. ૨૦૨૦/૨૦૨૧ સંઘ જમણ ના દાતાઓનું બુકિંગ ચાલુ કરતા મુખ્ય ૪ સંદ્યપતી અને ૧૬ સહયોગી સંઘપતિ ના નામ આવી ગયા. રૂ.૩૬૦૦૦/- માતબર રકમ ફકત સંઘ જમણ અનુષ્ઠાન એ જીવદયા ના થઈ અને આવેલા દરેક ભાવિકોને રૂ,૩૦/- શ્રી સંઘ પૂજન કરવા માં આવેલ હતું અને ૧૧૫૦ ભાવિકો એ સંઘ શેષ નો લાભ લીધેલ સુરેન્દ્રનગરથી  લક્ષ્મણભાઈ અને તેમની ટીમ દ્વારા રસપ્રચુર કરાવ્યું. શ્રી સંઘેશ્રી લોહાણા મહાજન વાડી (કેસરિયા વાડી) પ્રમુખ  કાશ્મીરા બેન નથવાણીનો આભાર માનેલ.

(3:04 pm IST)