Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઓરી- રૂબેલા રસીકરણ

 રાજકોટઃ ચાણકય વિદ્યાલયના બાલમંદિરથી ધો.૮ના વિદ્યાર્થીઓ, વિદ્યાથીનીઓ, ઓરી અને રૂબેલા રસીકરણ કરવામાં આવેલે. લોકોને રૂબરૂ જઈને પત્રીકા દ્વારા આ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યા. શાળાના આચાર્ય નયનાબેન પેઢડીયા અને ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ પેઢડીયાએ પ્રાસંગીક વકતવ્ય આપેલ.

(3:51 pm IST)