Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

હિરેન રાવલના નિવાસસ્‍થાને શિવકથાકાર પુ.લંકેશબાપુ

રાજકોટઃ શહેર યુવા ભાજપ અગ્રણી અને ગુજરાત યુવક બોર્ડના હિરેન રાવલના નિવાસસ્‍થાને શિવ કથાકાર પુ.લંકેશબાપુએ પધરામણી કરેલ હતી. પુ. લંકેશબાપુએ શિવતાંડવસ્ત્રોતનું ગાન કરી ભાવિકો ભાવ-વિભોર બન્‍યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે  પુ.લંકેશબાપુએ અલગ-અલગ ૮૪ યુનિવર્સિટીમાંથી ડીગ્રીઓ મેળવેલ છે તેમજ ગુજરાત સરકાર તરફથી શિવતાંડવસ્ત્રોત એવોર્ડ આપવામાં આવેલ છે.

(4:16 pm IST)