Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

આહીર શૌર્ય દિવસ નિમિતે શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ ખોડીયારનગર આહીર સમાજ દ્વારા આહીર શૌર્ય દિવસે ખોડીયાર નગર આહીર અગ્રણી રામભાઇ હેરભા, વરજાંગભાઇ હુંબલ, જેઠુરભાઇ હુંબલ, નિલેશભાઇ હેરભા, જીણાભાઇ હુંબલ, ઘનશ્યામભાઇ વી.ડાંગર, દિનેશભાઇ મકવાણા તેમજ સમાજના લોકોએ રેજાગલા યુધ્ધના ૧૧૪ વીર આહીર યુવાનોને શ્રધ્ધાંજલી આપી હતી.

(4:06 pm IST)