Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોનાને હડસેલીને અવસરના ઉમંગમાં ઓળઘોળ

રાજકોટ : કોરોનાના કારણે છેલ્લા કેટલાય દિવસથી ઢોલ, ડી.જે. ના નાદ સંભળાતા બંધ થઇ ગયા હતા. વધુ સંખ્યામાં મેદની એકત્ર કરવા સામે સરકારી પાબંધીઓ હતી. પરંતુ કોરોના હળવો થયા પછી આ છુટછાટો હળવી કરવામાં આવતા લગ્ન પ્રસંગોની મોસમ ખીલવા લાગી છે. રાજકોટના રાજમાર્ગ પરના એક દ્રશ્યમાં કોરોનાને હડસેલીને ડી.જે.ના તાલે ઓળઘોળ પરિવાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:37 pm IST)